BIG NEWS / ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત: 4 વર્ષ બાદ નિવૃત થનારા અગ્નિવીરોને સેન્ટ્રલ ફોર્સમાં આપવામાં આવશે પ્રાથમિકતા

after completion of tenure agniveers will be given priority in recruitment in central forces and assam rifles says amit shah

અગ્નિપથ યોજનાને લઈને યુવાનોમાં ભ્રમની સ્થિતિ છે. આ યોજનાનો વિરોધ કરવા માટે દેશના કેટલાય શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ