બદલાવ / નાગરિકતા સંશોધન કાયદા બાદ હવે મોદી સરકાર લઈ શકે છે આ મોટા નિર્ણય

After Citizenship Amendment Act Whats Next For Narendra Modi Government

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવાદિત નાગરિકતા સંશોધન કાયદાને લઈને કહ્યું કે કાયદાને 130 કરોડ નાગરિકોનું સમર્થન મળ્યું છે. ભાજપના ચૂંટણી મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે ભાજપ હજુ પણ અનેક એવા નિયમોનો અમલ કરી શકે છે જેને લઈને વિવાદ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ