પગપેસારો / ભરૂચ બાદ હવે ગોધરામાં ધર્માંતરણનાં આક્ષેપથી પોલીસ થઇ દોડતી;નડિયાદના 16 સંદિગ્ધની પૂછપરછ

After Bharuch, now police are running in Godhra on charges of conversion; interrogation of 16 suspects from Nadiad

પંચમહાલના ગોધરામાં એક પરિવાર સામે ધર્માંતરણના આક્ષેપ થયા છે. જો કે પરીજનોનું કહેવું છે કે, અમે હિન્દૂ છીએ અને રહીશું. સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ ધર્માતરણનો VHPનો આક્ષેપ

બ્રેકિંગ ન્યૂઝ