સ્વતંત્રતા દિવસ / અટલજી બાદ સતત છઠ્ઠી વાર સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધિત કરશે પીએમ મોદી

After Atal Bihari Vajpayee pm modi deliverd speech his sixth time on 15th august

પીએમ મોદી આજે ગુરુવારે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની બરાબરી કરશે. વાજપેયી ભાજપના પહેલા નેતા હતા. તેઓએ 1998થી 2003ની વચ્ચે સતત 6 વાર લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસનું ભાષણ આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ