ફરમાન / હવેથી ભક્તો પાવાગઢ છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકે, અંબાજી બાદ વધુ એક મંદિરના ટ્રસ્ટે લીધો પ્રતિબંધિત નિર્ણય

After Ambaji temple now decision in Pavagadh Mahakali temple

પાવાગઢ મંદિરમાં ભક્તો છોલેલું શ્રીફળ લાવી શકશે નહીં, સાથે જ મંદિરની આસપાસ વેપારીઓ પણ છોલેલા શ્રીફળનું વેંચાણ કરી શકશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ