Ek Vaat Kau / નોટબંદી ના 6 વર્ષ પછી, જાણો ભારત માં રોકડા નું ચલણ કેટલું

આજથી બરાબર 6 વર્ષ પહેલા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખાય દેશને સંબોધન કરીને માહિતી આપી હતી. અને જાહેરાત કરી હતી કે 8 નવેમ્બર 2016ની મધ્યરાત્રીથી 500 અને 1000ની નોટો લિંગલ ટેન્ડર નહીં ગણાય, એટલે કે રાતોરાત 500 અને હજારની નોટ બંધ કરી દીધી , ત્યારે હવે નોટબંધીને 6 વર્ષ થયા પછી આપણા દેશમાં કેશની સ્થિતિ છે શું જાણવા માંગતા હોય તો જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ