હાશકારો / દેશમાં આજે 201 દિવસ પછી સંક્રમિતોની સંખ્યા 20 હજારથી નીચે, સ્વાસ્થય મંત્રીએ કરી મોટી જાહેરાત 

After 201 days in the country today, the number of infected people is below 20,000, the health minister made a big...

આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 18,795 નવા કેસ નોંધાયા છે અને 179 લોકોના મોત થયા છે. જોકે આ સમયગાળા દરમિયાન 26,030 લોકો પણ સ્વસ્થ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ