Coronavirus / ભારતમાં 2 મોત બાદ કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, કોરોનાનો કુલ સંક્રમિત આંક 82 સુધી પહોંચ્યો

After 2 Death of Coronavirus in India One more case Comes from Maharashtra, here are the numbers in India

ભારતમાં કોરોના વાયરસના કારણે કુલ 2 મોત થઈ ચૂક્યા છે ત્યારે લોકોમાં કોરોનાનો ભય વધી રહ્યો છે. આ સાથે જ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક વધુ કેસ સામે આવ્યો છે. ભારતમાં કુલ 82 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 17 વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. કેરળમાં હાલ સુધી 3 લોકો સારવારથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ