નવી દિલ્હી / ઇંદિરા જયસિંહની સલાહ પર નિર્ભયાની માતાએ કહ્યું, આવા લોકોના કારણે બચી જાય છે દુષ્કર્મીઓ

Advocate urges Nirbhaya mother to learn from Sonia Gandhi

દેશના જાણીતા વકીલ ઇંદિરા જયસિંહે નિર્ભયાની માતા આશા દેવીને અપીલ કરી કે તેઓ પોતાની દિકરીના દોષિતોને માફ કરી દે.  જો કે વકીલની સલાહ પર નિર્ભયાના માતા-પિતાએ તેમના આ નિવેદન પર રોષ વ્યક્ત કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ