ખુલાસો / કૃષિ કાયદા લાગુ કરતાં પહેલા ખેડૂતોની સલાહ લેવાઈ કે નહીં ? RTIમાં થયો નવો જ ખુલાસો

advice was not taken from farmers before implementing agricultural law revealed in RTI

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઑને લઈને દેશભરમાં વિવાદ થઈ રહ્યો છે ત્યારે સરકારે આ કાયદા બનાવતા પહેલા કોઈ ચર્ચા-વિચારણા ખેડૂતોના હિતધારકો સાથે કરી હતી કે નહીં તે મુદ્દે આરટીઆઇમાં ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ