બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અપનાવો આ વાસ્તુ ટિપ્સ, તો મળશે રૂપિયાની આર્થિક તંગીથી છૂટકારો!

photo-story

6 ફોટો ગેલેરી

વાસ્તુ ટિપ્સ / અપનાવો આ વાસ્તુ ટિપ્સ, તો મળશે રૂપિયાની આર્થિક તંગીથી છૂટકારો!

Last Updated: 03:32 PM, 15 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક મૂર્તિઓ ઘરમાં રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે, અને ઘરના સભ્યોની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે.

1/6

photoStories-logo

1. વાસ્તુ ટિપ્સ

ઘરનું વાસ્તુ ઠીક હોય તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસથ્યનો વાસ રહે છે અને જો વાસ્તુ ઠીક ન હોય તો કલેશ અને બીમારીઓનો વાસ રહે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં કેટલીક મૂર્તિઓ રાખવી શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગણેશજીની મૂર્તિ

ઘરમાં કોઇપણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો પ્રવેશ દ્વાર પણ ભગવાન ગણેશની મૂર્તિ રાખવી જોઇએ

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. હાથી

હાથીએ સંપતિનું પ્રતિક ગણાય છે, ઘરમાં હાથીની મૂર્તિ રાખવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વાછરડું

ગાયનું દૂધ પીતા વાછરડાની મૂર્તિ ઘરમાં રાખવાથી સંતાન પ્રાપ્તિની સાથે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કાચબો

ઉત્તર દિશામાં કાચબાની મૂર્તિ રાખવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઘોડો

દોડતા ઘોડાની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં પ્રગતિ થાય છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Statues Ganeshji Vastu Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ