હેલ્થ / સ્વસ્થ રહેવા માટે આયુર્વેદના નિયમો અપનાવો, કોઇ બિમારી નહી આવે નજીક 

Adopt the rules of Ayurveda to stay healthy

શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે, જેમાં સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ