બોલિવૂડ / નેહા કક્કડ બાદ હવે આદિત્ય નારાયણે કરી લગ્નની ઘોષણા, આ એક્ટ્રેસ સાથે વર્ષના અંતે કરશે લગ્ન

aditya narayan to get married to-shweta agarwal by the end of this year

હાલમાં જ ઈન્ડિયન આઈડલની જજ અને બોલિવૂડ સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીતે પોતાના સંબંધો કન્ફર્મ કર્યા હતા. જે બાદ હવે ઈન્ડિયન આઈડલનો હોસ્ટ આદિત્ય નારાયણ પોતાના લગ્નની ઘોષણા કરી ચર્ચામાં આવી ગયો છે. આદિત્યએ ઓફિશિયલી તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે. આદિત્ય મુજબ, તે આ વર્ષના અંતમાં શ્વેતા સાથે લગ્ન બંધનમાં બંધાઈ જશે. આદિત્ય 2010માં ફિલ્મ શાપિત દરમિયાન શ્વેતાથી મળ્યો હતો અને ત્યારથી બંને એકબીજાની સાથે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ