નિવેદન / PM મોદીના 'સોશિયલ સંન્યાસ' થી વિપક્ષ પણ મૂંઝવણ મુકાયું, કહી દીધી એવી વાત કે...

Adhir Ranjan Calls PM Social Media Post A ploy To Divert Attention From Burning Issues

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત બાદ વિપક્ષી પાર્ટી પર સસ્પેન્સમાં છે. કોંગ્રેસને પણ સમજણ નથી પડી રહી કે મોદીએ આવું કેમ કર્યું. આ વચ્ચે અધીર રંજન ચૌધરી (લોકસભામાં કોંગ્રેસના નેતા) એ મોદીને કહ્યું કે તેમને દિલ્હી હિંસાનું દુઃખ છે તો સોશિયલ મીડિયા નહીં પ્રધાનમંત્રી પદ છોડી દેવું જોઇએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ