દેશ / જેલમાં કેદીઓનાં આધારકાર્ડનું થશે ઓથેન્ટિકેશન, ગૃહમંત્રાલયે જાહેર કરી નોટિફિકેશન

adhaarcard authentication of prisoners, home ministry notification

દેશની જેલોમાં બંધ કેદીઓનાં આધાર ઓથેન્ટિકેશનને લઈને કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. ગૃહમંત્રાલયની તરફથી રાજ્ય સરકારોને આ અંગે કેટલાક આદેશ આપવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ