બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મહાકુંભ પહોંચ્યા, પોતાના હાથે ભોજન બનાવી ભક્તોને જમાડ્યા

photo-story

7 ફોટો ગેલેરી

Mahakumbh 2025 / ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મહાકુંભ પહોંચ્યા, પોતાના હાથે ભોજન બનાવી ભક્તોને જમાડ્યા

Last Updated: 08:00 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અદાણી ગ્રુપના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહાકુંભમાં પહોંચી પૂજા-અર્ચના તેમજ મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો. તો સાથે સાથે ત્રિવેણી સંગમ ખાતે પૂજા કરી હતી. બાદમાં તેમણે ઇસ્કોન પંડાલમાં આયોજિત ભંડારા સેવામાં પણ ભાગ લીધો હતો.

1/7

photoStories-logo

1. ગૌતમ અદાણી મહાકુંભમાં ભાગ લીધો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહાકુંભ 13 જાન્યુઆરી 2025 ના રોજ શરૂ થયો હતો, જે 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. આ મહાકુંભમાં દરરોજ કરોડો લોકો શ્રદ્ધાના સંગમમાં ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહાકુંભમાં પહોંચી પૂજા-અર્ચના તેમજ મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો. તો સાથે સાથે ત્રિવેણી સંગમ ખાતે પૂજા કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઇસ્કોન પંડાલમાં આયોજિત ભંડારા સેવામાં પણ ભાગ લીધો

ગૌતમ અદાણીએ ઇસ્કોન પંડાલમાં આયોજિત ભંડારા સેવામાં પણ ભાગ લીધો હતો. સંગમમાં પ્રાર્થના કર્યા બાદ તેમણે પ્રખ્યાત બડે હનુમાનજી મંદિરની મુલાકાત લીધી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. પરિવાર સાથે મહાકુંભ મેળાની મુલાકાત લીધી

આ મહાકુંભમાં ઘણા મોટા લોકો પણ ભાગ લેવાના છે. હવે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ મહાકુંભમાં પહોંચ્યા છે. આજે ગૌતમ અદાણી તેમની પત્ની સાથે મહાકુંભ નગરના સેક્ટર નંબર 18માં સ્થિત ઇસ્કોન વીઆઇપી કેમ્પમાં પહોંચ્યા છે, જ્યાં તેમણે મહાકુંભ મેળાની મુલાકાત લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ભંડાર દરમિયાન ભક્તોને પ્રસાદ પીરસ્યો

ગૌતમ અદાણી આજે તેમની પત્ની સાથે મહાકુંભ શહેરના સેક્ટર નંબર 18 સ્થિત ઇસ્કોન વીઆઇપી કેમ્પ પહોંચ્યા, જ્યાં લોકોએ તેમનું સ્વાગત કર્યું. અહીં ગૌતમ અદાણીએ ઇસ્કોન ભંડારમાં સેવા આપી હતી. તેમણે સીધા ઇસ્કોન પંડાલની મુલાકાત લીધી અને ભંડાર દરમિયાન ભક્તોને પ્રસાદ પીરસ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. અદાણી ગ્રુપે ઇસ્કોન સાથે હાથ મિલાવ્યા

તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપે આ મહાકુંભમાં દરરોજ 1 લાખ લોકોને પ્રસાદનું વિતરણ કરવા માટે ઇસ્કોન સાથે હાથ મિલાવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. હનુમાન મંદિરની મુલાકાત લીધી

ગૌતમ અદાણીએ તેમની મહાકુંભ યાત્રા દરમિયાન ત્રિવેણીમાં પૂજા કરી હતી અને હનુમાન મંદિરની પણ મુલાકાત લીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ગૌતમ અદાણી દ્વારા ભક્તો માટે આ સેવા મફત છે

મહાકુંભમાં પ્રસાદ વિતરણની સાથે, ગૌતમ અદાણીએ ભક્તોને આરતી સંગ્રહનું વિતરણ કરવા માટે ગીતા પ્રેસ સાથે પણ હાથ મિલાવ્યા છે. ગૌતમ અદાણી દ્વારા ભક્તો માટે આ સેવા મફત છે. આ માટે ભક્તો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GautamAdaniinMahakumbh Mahakumbh2025 GautamAdani

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ