અવસાન / 'થપકી પ્યાર કી' સિરીયલની આ એક્ટ્રેસનું નિધન, આ બિમારીથી પિડાઇ રહ્યાં હતા

 Actress sangeeta srivastava is no more

ટીવી સ્ટાર્સ વચ્ચે નિરાશાનુ મોજુ ફરી વળ્યુ છે કારણકે મશહૂર અભિનેત્રી સંગીતાનુ નિધન થઇ ગયુ છે. સંગીતા શ્રીવાસ્તવે ઇસ પ્યાર કો ક્યા નામ દૂ, થપકી પ્યાર કી જેવી સિરીયલ્સમાં કામ કર્યુ છે. સંગીતા ઘણા લાંબા સમયથી બિમાર હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ