સુશાંત કેસ / રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, પોસ્ટમોર્ટમના આટલા કલાક પહેલાં થયું હતું સુશાંતનું મોત

actor sushant singh rajput death suicide angle cbi investigation forensic report postmortem disclosure crime

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઈને જે સવાલો ઊભા થયા હતા, તેના જવાબ હવે ફોરેન્સિક એક્સપર્ટની રિપોર્ટ બાદ સામે આવી ગયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે પોસ્ટમોર્ટમથી લગભગ 10થી 12 કલાક પહેલાં સુશાંતની મોત થઈ હતી. કૂપર હોસ્પિટલના ડોકટરો જેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કર્યું હતું, તેમણે આ વાતનો ખુલાસો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ