અવસાન / રામાયણમાં આ મહત્વનું પાત્ર ભજવનાર એક્ટરનું નિધન, કલાકારોએ શ્રદ્ધાંજલિ પાઠવી

Actor Shyam Sundar Kalani Ramayana Sugriva Passes Away

રામાનંદ સાગરની રામાયણનું થોડાં સમય પહેલાં લોકડાઉનને કારણે રિ-ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રામાયણમમાં સુગ્રીવનો રોલ નિભાવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું નિધન થઈ ગયું છે. એવું કહેવાય છે કે, તેઓ લાંબા સમયથી બીમારી હતા. તમને જણાવી દઈએ કે, શ્યામ સુંદર કલાનીએ રામાયણથી જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ