અંતિમ વિદાય / ઈરફાન ખાન સૂપુર્દ-એ-ખાક : તિગ્માંશુ ધૂલિયાએ કહ્યું, દિગ્ગજ ઍક્ટરની આટલી નાની અંતિમયાત્રા જોઈ દુઃખ થયું

actor Irrfan khan last rites in versova bollywood actor death funeral

ઈરફાન ખાનના અચાનક નિધનથી બોલિવૂડ આઘાતમાં છે. ઈરફાન લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. ત્યારે લોકડાઉનની વચ્ચે તેમના અંતિમ સંસ્કાર માટે કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ તેમની અંતિમ યાત્રમાં 20 લોકોને સામેલ થવાની પરવાનગી આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ