પ્રતિક્રિયા / 'APMCમાં ખોટું થયુ હશે તો પગલા લેવાશે' : ઊંઝા APMC મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન

ઊંઝા APMC વિવાદ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે મારી પાસે વિગતવાર માહિતી નથી. પણ કોઇ ગેરકાયદે પ્રવૃતિ થતી હોય તો કાર્યવાહી કરાશે।

બ્રેકિંગ ન્યૂઝ