સુરત / મેહુલ બોઘરા પર હુમલાના કેસમાં પોલીસ અધિકારીઓ પર તવાઈ, જુઓ કોની-કોની કરાઈ બદલી

action on police officers in Mehul Boghra attack case

સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલા મામલે પોલીસ વિભાગ આકરા પાણીએ છે આજે મોડી ફરિયાદ લેનાર સરથાણા PI એમ કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ