VIDEO / ઑકિસજનના અભાવે લોકો મર્યા, હજારો રૂપિયા પણ પડાવ્યા: સરકારના દાવાથી ઊલટ રાજ્યપાલ દેવવ્રતનું નિવેદન

acharya devvrat says People who did not get oxygen cylinders died in Corona

રાજ્ય સરકારના દાવા વિરુદ્વ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નિવેદન આપતા જણાવ્યું કે, 'કોરોનામાં ઓક્સિજન સિલિન્ડર ન મળતા લોકોના મોત થયા.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ