નિમણૂંક / આચાર્ય દેવવ્રતની ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિમણૂંક, જાણો વિગત...

Acharya Dev Vrat transferred and appointed as Governor of Gujarat

આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) ને ગુજરાતના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ પહેલા આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ તરીકે હવે કલરાજ મિશ્રાની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતનાં રાજ્યપાલ પદે કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલ રાજયપાલ ઓ.પી. કોહલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં વિદાયમાન આપવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ