હરિદ્વાર / પતંજલિ યોગપીઠના CEO આચાર્ય બાલકૃષ્ણને હાર્ટ અટેક, ઋષિકેશની હોસ્પિટલમાં ખસેડાયા

Acharya Balkrishna Admitted In Aiims Rishikesh Because Of Heart Attack

પતંજલિ યોગપીઠના CEO આચાર્ય બાલકૃષ્ણને હાર્ટ અટેક આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અચાનક આવેલા હાર્ટ અટેકને પગલે તેમને ઋષિકેશ ખાતે રહેલી એઇમ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ