ટિપ્સ / વાસ્તુ અનુસાર જાણો, ક્યાં અને કઇ જગ્યા પર હોવી જોઇએ તમારા ઘરની તુલસી

according to vastu where the basil should be placed in your house

હિન્દુ ધર્મમાં તુલસીનું અનેરું મહત્વ રહ્યું છે. તુલસીનું ન માત્ર ધાર્મિક મહત્વ છે પરંતુ આયુર્વેદીક દ્રષ્ટીએ પણ મહત્વ રહેલું છે. તુલસી સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. તુલસીને વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ