જાણવા જેવું / આર્યુવેદ અનુસાર આ રીતે લેશો ભોજન તો આખી જીંદગી નહી પડે તકલીફ

According to Ayurveda, if you take food in this way, you will not have problems for the rest of your life

આજના દોડધામ ભર્યા જીવનમાં લોકોનાં જમવાના સમયમાં તેમજ ખોરાકમાં મોટો ફેરફાર થવા પામ્યો છે. જેથી અનેક રોગોનો શિકાર બને છે તો આવો જાણીએ આર્યુવેદ અનુસાર ક્યા સમયે ખોરાક લેવાથી તમે રોગથી બચી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ