દુર્ઘટના / નડેશ્વરી માતાજીથી આવી રહેલા શ્રદ્ધાળુઓની જીપને અકસ્માત; 29 ઈજાગ્રસ્ત, 4 ગંભીર

Accident to the jeep of devotees coming from Nadeshwari Mataji; 29 injured, 4 serious

નડેશ્વરી દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. ખીચોખીચ ભરેલી આ જીપમાં લગભગ 29 જેટલા લોકોને પહોચી ઇજાઓ.જ્યારે 4 ગંભીર ઈજાગ્રસ્તો થરાદ હોસ્પિટલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ