સુરેન્દ્રનગર / વાલેવડા નજીક કારનું ટાયર ફાટતા પલટી, બે લોકોના કમકમાટીભર્યા મોત

Accident Surendranagar Gujarat two died

સુરેન્દ્રનગરના વાલેવડા ગામ પાસે અકસ્માતની ઘટના બની. જેમાં કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. મળતી માહિતી મુજબ કારનું ટાયર ફાટતા કાર પલટી ગઈ. જેને લઈને ઘટનાસ્થળે બે લોકોના મોત થયા. જેની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ