શ્રધ્ધા કે અંધશ્રદ્ધા / ગુજરાતના આ હાઇવે પરનું અનોખું મંદિર : મનોકામના પૂરી થતા લોકો ચડાવે છે પાણીના પાઉચ

accident superstition soul sought water mehsana Gujarat patan

દેશ એક બાજુ અધતન ટેકનોલોજીથી આગળ વધી રહ્યો છે. જ્યારે બીજી બાજુ આજે પણ એવી અનેક જગ્યા છે જ્યાં અંધશ્રદ્ધા જોવા મળે છે. મહેસાણાથી પાટણ જતા રોડ પર એક નાની દેરી છે. પ્રથમ દ્રષ્ટિએ તો આ કોઇ ભગવાનની દેરી હોય તેવુ લાગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ