અકસ્માત / બનાસકાંઠાના ત્રિશૂલ્યા ઘાટ નજીક 25 મુસાફરો ભરેલી જીપ પલટી, 9ના મોત

Accident near Trishulya Ghat Bansakantha eight death

બનાસકાંઠાના ત્રિશૂલ્યા ઘાટ નજીક અકસ્માતની ઘટના બની છે. જેમાં ત્રિશૂલ્યા ઘાટ નજીક જીપ ડાલાએ પલટી મારી હતી. ત્યારે આ અકસ્માતમાં 9 મુસાફરોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ