બનાસકાંઠા / અંબાજી પાસે અકસ્માતનો મામલે બે લોકો સામે માનવ વધનો ગુનો નોંધાયો   

accident near Ambaji Against two people Human woes Offense

બનાસકાંઠાના ત્રિશૂલ્યા ઘાટ પાસે અકસ્માત થતા 9 મુસાફરોના મોત થયા હતા. આ મામલે 2 લોકો સામે માનવવધની ફરિયાદ થઈ છે. ડ્રાઈવર સહિત 2 લોકો સામે માનવ વધનો ગુનો નોંધાયો છે. દાંતા પોલીસે 2 લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ