વલસાડ નજીક હાઈવે પર ખાનગી બસનો ગોઝારો અકસ્માત થયો છે. બસ રોડ સાઈડના મકાન સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો જેમાં બસમાં સવાર મુસાફરોમાંથી 1 નું મોત, 5 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
50 મુસાફરોને કાચ તોડી અને બહાર કાઢવામાં આવ્યા
વલસાડના ડુંગરીના સોનવાડા ગામે ગોઝારી ઘટના ઘટી છે. 50 મુસાફરોને કાચ તોડી અને બહાર કાઢવામાં આવ્યા છે. બસ મુંબઈથી રાજસ્થાનના ઉદયપુર તરફ જઈ રહી હતી