દૂર્ઘટના / ચોટીલા દર્શન કરીને આવતા પરિવારને કાળ ભરખી ગયો, 7ના મોત એક મહિલાનો આબાદ બચાવ

accident in Surendranagar 1 family 7 death

કોરડા અને નાનાપુરનો એક પરિવાર ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેન્દ્રનગરના ખેરવા ગામે ગોઝારો અકસ્માત થયો હતો જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થતા આક્રંદ મચી ઉઠ્યું હતુ.

બ્રેકિંગ ન્યૂઝ