અનામત / મોદી સરકારનો મોટો નિર્ણય: સરકારી નોકરીમાં 4 ટકા અનમાત નાબૂદ, જાણો કોને ફાયદો થશે અને કોને નુકશાન

Abolition of 4% reserve in government jobs

સરકારી નોકરીમાં મળતી અનમાતમાં મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા દિવ્યાંગોને મળતી 4 ટકા અનામત મોદી સરકારે નાબૂદ કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ