અમદાવાદ / શહેરમાં સાહિત્ય અને કળાનો અનોખો અને એકમાત્ર પર્વ 'અભિવ્યક્તિ' શરુ થઇ રહ્યો છે આજથી; જાણો વિગત

Abhivyakti festival of arts begins in ahmedabad click to know full details and timeline

અમદાવાદ શહેર કળાની કદર કરવા માટે પ્રખ્યાત છે. અહીં કલાકારોને પ્રદર્શન માટે અને રસિકોને માણવા માટે અનેક સારા કાર્યક્રમો થાય છે. “અભિવ્યક્તિ” આવા તમામ કાર્યક્રમોમાં સૌથી વિશેષ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ