નિવેદન / નાગરિકતા કાયદા પર અભિજિત બેનર્જીએ કહ્યું, ''એક વાત જે મને ચિતિત કરે છે...''

abhijit banerjee on citizenship law one thing which worries me

નોબલ પૂરસ્કાર વિજેતા અભિજિત બેનર્જી (Abhijit Banerjee)એ સંશોધિત નાગરિકતા કાયદાના વિવાદને લઇને ભાર આપતા કહ્યું કે, તેનાથી ત્રણ પડોશી દેશોથી બિન મુસ્લિમોને નાગરિકતા આપવાની પ્રક્રિયા ઝડપી થશે. ગત વર્ષે પત્ની એસ્થર ડુફ્લો અને અર્થશાસ્ત્રી માઇકલ ક્રેમરની સાથે અર્થશાસ્ત્ર માટે નોબલ પૂરસ્કાર (Nobel Prize)મેળવનારા અભિજિત બેનર્જી કહ્યું કે, ''આપણે નિર્ણય લેવા માટે એવી સંસ્થાઓને ડિજાઇન કરવામાં ખૂબજ સાવધાની રાખવાની જરૂર છે જે લોકોને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરી શકે છે.''

બ્રેકિંગ ન્યૂઝ