નિધન / રાજકોટઃ અભય ભારદ્વાજના કોવિડ ગાઇડલાઇનની પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરાશે, બપોરે 1થી 3 વચ્ચે અંતિમ દર્શન માટે રખાશે

abhay bhardwaj corona death

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઇકાલે કોરોનાથી ચેન્નઇની હોસ્પિટલમાં નિધન થયું હતું. અભય ભારદ્વાજના આજે કોવિડ ગાઇડલાઇનના પ્રોટોકોલ મુજબ રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજરોજ વહેલી સવારે ચેન્નઇથી અમદાવાદ એરપોર્ટ તેમનો પાર્થિવદેહ પહોંચ્યો છે. અમદાવાદથી પાર્થિવદેહને બાયરોડ રાજકોટ લઇ જવાશે, જ્યાં બપોરે 1થી 3 સુધી અંતિમદર્શન માટે રખાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ