દેશના 11માં રાષ્ટ્રપતિ રહેલા અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જયંતી છે. 15 ઓક્ટોબર, 1931ના રામેશ્વરમમાં અબ્દુલ કલામનો જન્મ થયો હતો. આજે જયંતીની અવસર દેશના કેટલાંક દિગ્ગજ નેતાઓએ તેમને સલામ કર્યું છે. દેશના પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહથી લઇને કેન્દ્રીય મંત્રીઓએ ટ્વિટરના માધ્યમથી ડૉ. એપીજે અબ્દુલ કલામને યાદ કર્યાં છે.
Tributes to Dr. Kalam on his Jayanti. India can never forget his indelible contribution towards national development, be it as a scientist and as the President of India. His life journey gives strength to millions. pic.twitter.com/5Evv2NVax9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. ભારત ક્યારેય એક વૈજ્ઞાનિક અને ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમના રાષ્ટ્રીય વિકાસ પ્રતિ મહત્વના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમની જીવન યાત્રા લાખો લોકોને તાકાત આપે છે.
Remembering Bharat Ratna Dr. APJ Abdul Kalam on his jayanti. A visionary leader and architect of India's space & missile programmes, who always wanted to build a strong and self-reliant India. His immortal legacy in the field of science and education is an epitome of inspiration. pic.twitter.com/QzPW7IDMWs
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વિટમાં લખ્યું કે ડો. એપીજે અબ્દુલ કલામને તેમની જયંતી પર નમન. એક વિઝનરી લીડર, ભારતના સ્પેસ અને મિસાઇલ પ્રોગ્રામને ગઢને વાળા, જે હંમેશા જ એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા ઇચ્છતા હતા. વિજ્ઞાન અને શિક્ષાના ક્ષેત્રમાં તેમનું યોગદાન બધા માટે પ્રેરણાદાયી છે.
पूर्व राष्ट्रपति डॉक्टर अब्दुल कलामजी की जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि। 21वीं सदी के भारत को समर्थ, सशक्त और सक्षम बनाने उनका योगदान अतुलनीय है। उनके आदर्श और अनमोल विचार हमेशा प्रेरणा देते रहेंगे। वह युवाओं के प्रेरणासोत्र हैं । pic.twitter.com/vc9QV5HVSa
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પોતાના ટ્વિટમાં લખ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર અબ્દુલ કલામજીની જયંતી પર તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ. 21મી સદીના ભારતને સમર્થ, સશક્ત અને સક્ષમ બનાવાના તેમનું યોગદાન અતુલનીય છે. તેમના આદર્શ અને અનમોલ વિચાર હમેશા પ્રેરણા આપતી રહેશે, તેઓ યુવાઓના પ્રેરણાસ્ત્રોત છે.
Remembering former President Dr. APJ Abdul Kalam on his jayanti.
Committed to realising the dream of New and Strong India, Kalam Sahab dedicated his whole life for building India’s future.
He will continue to inspire our coming generations. Tributes to him on his jayanti.