CCTV / ગાંધીનગરના સેક્ટર 25માં રહેતાં વેપારીનું અપહરણ, મારા-મારી કરી વેપારીનું અપહરણ કરાયું

ગાંધીનગર સેક્ટર 25માં આજે ધોળા દિવસે સવારે આઠ વાગે એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ધંધાની અદાવતમાં અપહરણ કરાયાની આશંકા સેવાઇ રહી છે. 2 અલગ-અલગ ગાડીમાં આવેલા 4થી વધુ શખ્સોએ વેપારી સાથે મારામારી કરી અને પછી તેનું અપહરણ કર્યું છે. સેક્ટર 21ની પોલીસ ફરિયાદ બાદ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ