કોરોના સંકટ / લૉકડાઉન ક્યાં સુધી રહેશે? ગડકરીએ જવાબ આપ્યો, રોજ ફીડબેક આપીએ છીએ પરંતુ...

aatmnirbhar bharat nitin gadkari coronavirus situation lockdown

કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાંગી પડેલી અર્થવ્યવસ્થામાં નવો જીવ ફૂંકવા માટે 20 લાખ કરોડના પેકેજનું એલાન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આને આત્મનિર્ભર ભારત યોજના નામ આપ્યું છે. રોડ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ જે એલાન કર્યું છે, તેની અસર 6 મહિના બાદ દેખાશે.

બ્રેકિંગ ન્યૂઝ