ભય / AAPના ઉમેદવારો શા માટે 'લૉક'! પ્રચાર છોડી નેતાઓને સોમનાથ શિફ્ટ કરાયા, જાણો શું છે કારણ

AAP's damage control exercise after Surat incident

સુરત પૂર્વની બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવાની ઘટના બાદ આમ આદમી પાર્ટી સતર્ક થઈ ગઈ છે. ઉમેદવારો ફોર્મ પાછા ન ખેચે એટલા માટે અમદાવાદના તમામ ઉમેદવારો સોમનાથ શિફ્ટ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ