પેપરલીક કેસ / અસિત વોરા સામે પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન થશે, મારી પાસે ગોપનીય પુરાવા છે: યુવરાજ સિંહ

AAP leader yuvraj sinh on sr clerk paper leak asked to remove asit vora from his position

હેડ ક્લાર્ક પરીક્ષા પેપરલીક થવાની ઘટના મામલે AAP નેતા યુવરાજસિંહ જેડેજાએ એક પત્રકાર પરિષદ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓની પાસે ગોપનીય પુરાવા છે.

બ્રેકિંગ ન્યૂઝ