ગંભીર આક્ષેપ / ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ મામલો : યુવરાજસિંહે કહ્યું- ઉપર સુધી પહોંચે છે પૈસા, આ વ્યક્તિની સેટિંગમાં મહત્વની ભૂમિકા

AAP leader Yuvraj Singh Jadeja made big revelations about the recruitment scandal

ભરતી કૌભાંડ મામલે આપ નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે મોટા ખુલાસા કર્યા છે. જેમા તેમણે નામ સાથે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ઉર્જા વિભાગની ભરતીમાં પરિવાર વાદ ચાલી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ