સલામ / આદિવાસી સમાજે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે નિર્ણય લીધો તે ગુજરાતના તમામ સમાજે લેવો જોઈએ

aadivasi samaj will not organized any marriage function in exam time

ગુજરાતમાં જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવે ત્યારે સૌથી સારુ પરિણામ અમદાવાદ કે સુરત જિલ્લાનું હોય છે. જ્યારે સૌથી ખરાબ પરિણામ છોટાઉદેપુર કે નર્મદા જિલ્લાનું હોય છે. પોતાના જિલ્લાના ખરાબ પરિણામને કારણે દર વર્ષે નર્મદા જિલ્લાની કિરકીરી થાય છે. તેના કારણે આ જિલ્લામાં મોટા પ્રમાણમાં રહેતા તડવી સમાજે એક ગજબનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ