નિવેદન / રાઉતના નિવેદનથી શિવસેનાએ છેડો ફાડ્યો, આદિત્ય ઠાકરે કહ્યું, ઇતિહાસની નહીં વર્તમાનની વાત કરો

aaditya thackeray sanjay raut shiv sena congress alliance savarkar

સાવરકર પર શિવસેના સાંસદ સંજય રાઉતના નિવેદન બાદ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ સ્પષ્ટતા કરી છે. સંજય રાઉતે કહ્યું હતું કે વીર સાવરકરની વિચારધારનો વિરોધ કરનાર પછી કોઇપણ પાર્ટીના હોય તેમને માત્ર બે દિવસ સુધી આંડમાન જેલમાં રહેવું જોઇએ તેમને ત્યાંની તકલીફો વિશે અંદાજો આવી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ