નિવેદન / મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ મૌન તોડ્યું, સુશાંતના મોતને લઇને કરી આ વાત

aaditya thackeray said no connection with sushant singh rajput death

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને પગલે રાજકારણ ગરમાયું છે.જો કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ ઉછળતા આજે તેમણે નિવેદન આપ્યું હતું કે તેમના પરિવાર પર કીચડ ઉછાડવાનું કામ થઇ રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ