કામની વાત / આ કારણે 18 કરોડ લોકોનું Pan Card થઈ શકે છે બેકાર, આજે જ કરી લો આ કામ

aadhaar card pan card link  government has already extendedthe date for linking aadhaar pan to 31 march 2021

સરકારે બુધવારે કહ્યું કે બાયોમેટ્રિક ઓળખપત્ર આધારકાર્ડથી અત્યારસુધીમાં લગભગ 32.71 કરોડ સ્થાયી ખાતા સંખ્યા જોડવામાં આવી છે. માઈ ગાંવ ઈન્ડિયાએ ટ્વિટર પર લખ્યું છે કે આધારથી 32.71 કરોડથી વધારે પેન કાર્ડ જોડી દેવાયા છે. સરકાર પહેલાંથી આધારને પેન સાથે જોડવાની તારીખ વધારીને 31 માર્ચ 2021 કરી ચૂકી છે. ટ્વિટ અનુસાર 29 જૂન સુધી 50.95 કરોડ પેન કાર્ડ અલોટ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ