બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / તમારા કામનું / મૃત્યુ બાદ આધાર કાર્ડ જાતે બંધ થઈ જાય? જાણો શું છે નિયમ

તમારા કામનું / મૃત્યુ બાદ આધાર કાર્ડ જાતે બંધ થઈ જાય? જાણો શું છે નિયમ

Last Updated: 08:39 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો સ્કેમર્સના હાથમાં તેની જાણકારી આવી જાય તો તેનો દુરુપયોગ કરીને તમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે.

આધાર કાર્ડ દરેક સરકારી કામમાં માંગવામાં આવે છે. લગભગ તે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આધાર કાર્ડમાં બાયોમેટ્રિકની સાથે આપણી પ્રાઇવેટ માહિતી પણ હોય છે. સાયબર ઠગો દ્વારા આધાર કાર્ડની જાણકારીનો દુરુપયોગ કરીને પણ છેતરપિંડી કરવામાં આવે છે. આથી તેનેસિક્યોર રાખવું જરૂરી છે. 


દિવસે ને દિવસે સાયબર ફ્રોડનું પ્રમાણ વધી રહ્યું છે. આથી સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે. નહીં તો સ્કેમર્સ તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરીને તમનેમોટું આર્થિક નુકશાન પહોંચાડી શકે છે. આધાર કાર્ડ રદ કરવાનો કે સરેન્ડર કરવાનો કોઈ નિયમ નથી. આથી આધાર કાર્ડને તમારી પાસે સુરક્ષીત રાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 

PROMOTIONAL 1


આધાર કાર્ડને તમે લોક કરી શકો છો. આ માટે UIDAIએ આધાર કાર્ડ લોક કરવાની સુવિધા આપી છે. જેને તમે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને લોક કરી શકો છો.

  • સૌ પહેલા uidai.gov.in સાઈટ પર જાઓ
  • My Aadhaar વિકલ્પ પસંદ કરવો 
  • સર્વિસમાં જઈને 'Lock/Unlock Biometrics' પસંદ કરો
  • ન્યૂ પેજ ઓપ્શન મળશે 
  • આધાર કાર્ડ નંબર દાખલ કરી Send OTP પર ક્લિક કરો
  • બાયોમેટ્રિક ડેટા લોક/ અનલૉકનું ઓપ્શન મળશે
  • લોક ઓપ્શન પસંદ કરો
  • ત્યાર બાદ તમારું આધાર કાર્ડ લોક થઇ જશે

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Aadhaar Card Lock UADAI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ