આસ્થા / ગુજરાતનું અનોખુ મંદિર: જ્યાં પ્રસાદીની ચા પીવા માત્રથી દૂર થઈ જાય છે હરસ-મસા, પગના દુ:ખાવાની સમસ્યા

A unique temple in Gujarat: where just by drinking prasadi tea, hemorrhoids, warts, leg pain problems go away

જામકંડોરણા તાલુકાના જશાપર ગામમાં હરસિદ્ધિ માતાજી આજે પણ હાજરા હજુર બિરાજમાન છે માતાજીના દર્શન કરી ચા ની પ્રસાદી ગ્રહણ કરવાથી જ હરસની સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ